રમેશભાઈ કનખરાના જન્મદિને નિમિતે...

 


સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રમેશભાઈ નરોતમભાઈ કનખરાનો જન્મ તા.૨૯-૧૨-૧૯૫૩ ના રોજ જામનગર મુકામે થયેલ તેઓને આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ ૧૯૯૦ થી સર્વધર્મ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદે રહી સામાજીક સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. હાલારી ભાનુશાળી જ્ઞાતિમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. તેઓ અનેક નામી અનામી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય તેનું જીવન સેવાકાર્યો કાજે અર્પણ કરેલ છે જે આજે તેમના જન્મદિનને અનુલક્ષીને તેઓના મો. 7990919083





Comments

Post a Comment

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ