રમેશભાઈ કનખરાના જન્મદિને નિમિતે...

 


સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રમેશભાઈ નરોતમભાઈ કનખરાનો જન્મ તા.૨૯-૧૨-૧૯૫૩ ના રોજ જામનગર મુકામે થયેલ તેઓને આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ ૧૯૯૦ થી સર્વધર્મ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદે રહી સામાજીક સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. હાલારી ભાનુશાળી જ્ઞાતિમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. તેઓ અનેક નામી અનામી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય તેનું જીવન સેવાકાર્યો કાજે અર્પણ કરેલ છે જે આજે તેમના જન્મદિનને અનુલક્ષીને તેઓના મો. 7990919083





Comments

Post a Comment

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.