આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ; આ કામે ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી દ્વારા India Shelter Finance Corporation Ltd. માંથી રૂ।.૧૦,૫૭,૩૮૦/- અંકે રૂપીયા દસ લાખ સતાવન હજાર ત્રણસો એસી રૂપીયા ની હોમલોન લઈને મકાન લેવામાં આવેલ હેય, અને ફરિયાદી ના ગુજરનાર પતિ ભાવેશભાઈ ત્રિવેદી ની ICICI Prudential Life Insurance Company Limited માંથી વીમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અન્વયે લોન લેનારનુ અવશાન થાય તો તેને બાકીના હપ્તા ભરવાના રહે નહી અને તેની લોનની તમામ રકમ વીમા કંપનીએ બેંકને ચુકવવાની રહેતી હેાય, તે સંદર્ભેની પોલીસી લેવામાં આવેલ હોય, અને આ પોલીસી ચાલુ હતી તે દરમયાન ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રીવેદીનુ અવશાન થતા આ કામના ફરીયાદી વિશાખાબેન ભાવેશભાઈ ત્રીવેદી ધ્વારા આ બેન્ક/વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપની ધ્વારા ફરીયાદીનો કલેઈમ નામંજુર કરેલ હેય, અને ત્યારરબાદ ઈન્ડીયા શેલ્ટર ફાયનાન્સ ધ્વારા સરફેસી એકટ મુજબની કાર્યવાહી ફરીયાદી ઉપર ચાલુ કરેલ હોય, અને ત્યારબાદ ફરીયાદી ધ્વારા તેમના વકીલ મારફત India Shelter Finance Corporation Ltd. तथा ICICI Prudential Life In-s...
શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના દેખરેખ હેઠળ એલ.સી.બી. ના પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના બળવંતસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળા ને સંયુકત રીતે ખાનગી બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા (૧) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (ર) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (૩) મહિપા...
ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચ એ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ - ૭ અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ છે. જમીન ક્ષેત્રફળ :- અંદાજિત ૧૫,૦૦૦ સ્ક્વેર ફૂટ બાંધકામ ક્ષેત્રફળ :- અંદાજિત ૯,૦૦૦ સ્કવેર ફૂટ ગે.કા. કબજો :- આશરે ૧૦ વર્ષ
Comments
Post a Comment