Popular posts from this blog
શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી
શ્રી મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક ભક્તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ, તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. આ પવિત્ર પહેલને પૂજ્ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ નાથદ્વારા પધારતા દરેક ભક્તને સેવા અને ભક્તિનાં મૂલ્યો જાળવતી સંયોજિત, કરુણાસભર અને માનસભર સેવા પ્રાપ્ત કરવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ શુભપ્રસંગે ...
બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ
આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ; આ કામે ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી દ્વારા India Shelter Finance Corporation Ltd. માંથી રૂ।.૧૦,૫૭,૩૮૦/- અંકે રૂપીયા દસ લાખ સતાવન હજાર ત્રણસો એસી રૂપીયા ની હોમલોન લઈને મકાન લેવામાં આવેલ હેય, અને ફરિયાદી ના ગુજરનાર પતિ ભાવેશભાઈ ત્રિવેદી ની ICICI Prudential Life Insurance Company Limited માંથી વીમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અન્વયે લોન લેનારનુ અવશાન થાય તો તેને બાકીના હપ્તા ભરવાના રહે નહી અને તેની લોનની તમામ રકમ વીમા કંપનીએ બેંકને ચુકવવાની રહેતી હેાય, તે સંદર્ભેની પોલીસી લેવામાં આવેલ હોય, અને આ પોલીસી ચાલુ હતી તે દરમયાન ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રીવેદીનુ અવશાન થતા આ કામના ફરીયાદી વિશાખાબેન ભાવેશભાઈ ત્રીવેદી ધ્વારા આ બેન્ક/વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપની ધ્વારા ફરીયાદીનો કલેઈમ નામંજુર કરેલ હેય, અને ત્યારરબાદ ઈન્ડીયા શેલ્ટર ફાયનાન્સ ધ્વારા સરફેસી એકટ મુજબની કાર્યવાહી ફરીયાદી ઉપર ચાલુ કરેલ હોય, અને ત્યારબાદ ફરીયાદી ધ્વારા તેમના વકીલ મારફત India Shelter Finance Corporation Ltd. तथा ICICI Prudential Life In-s...

Comments
Post a Comment