જામજોધપુર લાલપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો , કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા...


આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી હોય ,જ્યારે ગઈકાલે રાત્રે આહીર સમાજ , સગર સમાજ , દલિત સમાજ ,લઘુમતી સમાજ સહિત તમામ સમાજના ૭૦૦ થી વધુ આગેવાનો , કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા , તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા ,તમામનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે .લોકોનો અનેરો ઉત્સાહ જોઈ જીત નિશ્ચિત છે.




Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.