જામજોધપુરમાં ૭૦૦ થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેસરિયા કર્યા


કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઈ ખાંટ આજે તેમના સમર્થકો સાથે તેમજ જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટરોશ્રીઓ સાથે જામજોધપુર કોંગ્રેસની વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદેદારો અને અસંખ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપ ની વિચારધારા સાથે જોડાય આજે કેસરિયા ખેસ ધારણ કર્યા છે સાથે ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ) તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા , જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચીમનભાઈ સાપરિયાને જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કરેલ 

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.