જામનગરમાં આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રણામી સ્કૂલ પાસે આવેલા પ્રણામીના ગ્રાઉન્ડમાં રાવણ દહન કરનાર છે.


જામનગરમાં આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રણામી સ્કૂલ પાસે આવેલા પ્રણામીના ગ્રાઉન્ડમાં રાવણ દહન કરનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને દર વર્ષે યોજતા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને આ વર્ષે પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં સ્થળ બદલી કરવામાં આવનાર છે ત્યારે રાવણ દહન ની તૈયારી પૂર્વે વિશાળ દસ માથા વાળો રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બનાવી તૈયારીઓ કરી લેવામાં આવી છે સાંજે 7:00 વાગ્યે પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં રાવણ દહન નો કાર્યક્રમ કરવામાં આવશે જેના માટેની તૈયારી નો આખરી ઓપ અપાય ચૂક્યો છે.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.