શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે.


જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે. જામનગરના માર્ગો પર વહેલી સવારે મોટો વરઘોડો પણ નીકળ્યો હતો. ક્યારેક સમગ્ર હાલના સર્વ જ્ઞાતિએ 108 સમૂહ લગ્નોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજના અગ્રણી અને લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના પરિવાર આયોજિત આ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે. 

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.