શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે.


જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે. જામનગરના માર્ગો પર વહેલી સવારે મોટો વરઘોડો પણ નીકળ્યો હતો. ક્યારેક સમગ્ર હાલના સર્વ જ્ઞાતિએ 108 સમૂહ લગ્નોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજના અગ્રણી અને લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના પરિવાર આયોજિત આ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે. 

Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ