બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ
આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ; આ કામે ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી દ્વારા India Shelter Finance Corporation Ltd. માંથી રૂ।.૧૦,૫૭,૩૮૦/- અંકે રૂપીયા દસ લાખ સતાવન હજાર ત્રણસો એસી રૂપીયા ની હોમલોન લઈને મકાન લેવામાં આવેલ હેય, અને ફરિયાદી ના ગુજરનાર પતિ ભાવેશભાઈ ત્રિવેદી ની ICICI Prudential Life Insurance Company Limited માંથી વીમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અન્વયે લોન લેનારનુ અવશાન થાય તો તેને બાકીના હપ્તા ભરવાના રહે નહી અને તેની લોનની તમામ રકમ વીમા કંપનીએ બેંકને ચુકવવાની રહેતી હેાય, તે સંદર્ભેની પોલીસી લેવામાં આવેલ હોય, અને આ પોલીસી ચાલુ હતી તે દરમયાન ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રીવેદીનુ અવશાન થતા આ કામના ફરીયાદી વિશાખાબેન ભાવેશભાઈ ત્રીવેદી ધ્વારા આ બેન્ક/વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપની ધ્વારા ફરીયાદીનો કલેઈમ નામંજુર કરેલ હેય, અને ત્યારરબાદ ઈન્ડીયા શેલ્ટર ફાયનાન્સ ધ્વારા સરફેસી એકટ મુજબની કાર્યવાહી ફરીયાદી ઉપર ચાલુ કરેલ હોય, અને ત્યારબાદ ફરીયાદી ધ્વારા તેમના વકીલ મારફત India Shelter Finance Corporation Ltd. तथा ICICI Prudential Life In-s...
Comments
Post a Comment