આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી

આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી, હાલે રણજીતસાગર ડેમમાં ૧૯ ફૂટ અને ૪ ઇંચ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસા સુધી શહેર ને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે અંગે જરુરી સલાહ/સુચના આપવામાં આવેલ છે

જામનગર શહેર ને પાણી પૂરું પાડતા ડેમોમાં નીચે મુજબ ની વિગતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

રણજીતસાગર -  ૪૮૯  MCFT

સસોઈ ડેમ -       ૩૧૫  MCFT

ઉંડ-૧ ડેમ -.        ૩૦૫ MCFT

આજી -૩ ડેમ -     ૬૮૧ MCFT

ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા આગામી ૩૧ જુલાઈ -૨૦૨૨ સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.