આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી

આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી, હાલે રણજીતસાગર ડેમમાં ૧૯ ફૂટ અને ૪ ઇંચ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસા સુધી શહેર ને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે અંગે જરુરી સલાહ/સુચના આપવામાં આવેલ છે

જામનગર શહેર ને પાણી પૂરું પાડતા ડેમોમાં નીચે મુજબ ની વિગતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

રણજીતસાગર -  ૪૮૯  MCFT

સસોઈ ડેમ -       ૩૧૫  MCFT

ઉંડ-૧ ડેમ -.        ૩૦૫ MCFT

આજી -૩ ડેમ -     ૬૮૧ MCFT

ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા આગામી ૩૧ જુલાઈ -૨૦૨૨ સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે.



Comments

Popular posts from this blog

ખુશીની ખુશીનો આધાર બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ.

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

જામનગર ઇટ્રા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.