ABVP જામનગર દ્વારા જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યાં

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગર દ્વારા ભારત માં લુપ્ત થતું જતું પક્ષી એટલે કે "ચકલી" ને બચાવવા માટે જામનગર મા આવેલ જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યા અને લોકોમાં માળા નું વિતરણ કરવામાં આવ્યું.

આ અભ્યાન મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર જિલ્લા ના પ્રમુખ કાર્યકર્તાઓ સંજીતભાઈ નાખવા(જીલ્લા સંયોજક), જયદેવસિંહ જેઠવા(નગર મંત્રી), ઋત્વિક ભાઈ(નગર સહ મંત્રી) , કુલદીપ ભાઈ ધારવીયા(કોષાધ્યક્ષ) સહિત ના કાર્યકર્તાઓ આ અભ્યાન મા જોડાયાં હતાં અને અત્યાર સુધીમાં અંદાજિત ૧૦૦ જેટલા માળા લગાવવામા આવ્યા છે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.