જામનગરના દરેડમાં ઠેક ઠેકણે કેમિકલ-એસીડના ખાબોચિયા

સુરતના સચિન જી.આઈ.ડી.સી.માં બનેલી ઘટના જેવો જ બનાવ જામનગરમાં ન બને તે માટે તંત્ર ધ્યાન આપે તેવી માંગ


જામનગર શહેરનાં દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવેલી કંપનીઓ અને કારખાનાઓ દ્વારા બહાર ફેકવામાં આવતા કેમિકલ તેમજ એસીડના ઠેરઠેર ખાબોચીયા ભરેલા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં સુરતના જી.આઈ.ડી.સી. ખાતે બનેલી ઘટનામાં ૬ મજુરોના  મોત નીપજયા હતા ત્યારે આ ઘટના કેમિકલ વેસ્ટને ખુલ્લામાં ઠાલવવાના કારણે જ બની હોઈ તેવામાં  જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કેમિકલ એસીડેના ખાબોચિયા તાત્કાલિક અસરથી દુર કરવા તેમજ કંપની અને કારખાનાઓને તાકીદ કરવા માંગ કરવામાં આવી છે.

Darshan Kanakhara 
Mo. 9978679392 / 9313236388

Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ