જામનગરના રણજીતસાગર ડેમમાં સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે

 જામનગરના રણજીતસાગર ડેમમાં ટુવ્હિલર લઈને આવેલા સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે એકાએક ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં દડિયા ગામના સ્થાનિક તરવૈયાઓએ ઝંપલાવી યુવકનો મૃતદેહ બહાર કાઢયો છે અને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી પોલીસને પણ બોલાવે છે અને યુવકના મૃતદેહની ઓળખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.




( Darshan Kanakhar )
Mo.9978679392 / 9313236388








Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ