જામનગરના રણજીતસાગર ડેમમાં સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે

 જામનગરના રણજીતસાગર ડેમમાં ટુવ્હિલર લઈને આવેલા સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે એકાએક ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં દડિયા ગામના સ્થાનિક તરવૈયાઓએ ઝંપલાવી યુવકનો મૃતદેહ બહાર કાઢયો છે અને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી પોલીસને પણ બોલાવે છે અને યુવકના મૃતદેહની ઓળખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.




( Darshan Kanakhar )
Mo.9978679392 / 9313236388








Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.